ગુજરાતી સમાચારો વિશે અપડેટ મેળવવા માટે નમસ્તે ગુજરાત સાથે જોડાયેલા રહો

પાંચાળ પંથકના નવા સૂરજ દેવળ ખાતે સૂર્ય ઉપવાસ પર્વની તૈયારીઓ શરૂ; શ્રી રાણીંગબાપુ ખાચરની પ્રતિમાનું અનાવરણ બનશે ખાસ આકર્ષણ

ચોટીલાઃ ઐતિહાસિક પાંચાળ પંથકની પવિત્ર ધરતી પર આવેલા 'શ્રી નવા સૂરજદેવળ ધામ - દેવસર' ખાતે 'સૂર્ય ઉપવાસ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કાઠી...